ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત તથા રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી એ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા તારીખ ૨૩-૦૬-૨૦૨૨, ગુરુવારના રોજ નીચે જણાવેલ સ્થળ, સમય અને તારીખે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી આદરણીયશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવશે. તો આપના સ્નેહી, સજનો, પરિવાર સાથે પધારવા આપને નિમંત્રણ છે.
તારીખ – ૨૩-૦૬-૨૦૨૨, ગુરુવાર
સમય – રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ – રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી
