*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*
ટંકારા: ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ ના અંદરપા ના અધ્યક્ષ સ્થાનેથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે
આવતીકાલ તારીખ 12 ના રોજ આ યોજન યોજનારી તિરંગા યાત્રાનું પ્રસ્થાન સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કરવામાં આવશે તો આ યાત્રામાં મોટામાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહે તેવી તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે
