• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ*

અજયભાઈ લોરીયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં વીઆઇપી ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ

 

મોરબી : સેવાભાવી અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનના પરિવારના લાભાર્થે મોરબીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દીકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

[પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે આઈડી પ્રુફ સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ખેલૈયાઓને ફરજિયાત આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું અંતમાં જાહેર કરાયુ છે.

Related posts

*મોરબી-૬૫ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

Hello Morbi

*BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામી સાથે અન્ય હિન્દુ સંતો અને અગ્રણીઓ દ્વારા R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ*

Hello Morbi

*HELLO MORBIમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor

Leave a Comment