• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ*

અજયભાઈ લોરીયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં વીઆઇપી ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ

 

મોરબી : સેવાભાવી અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનના પરિવારના લાભાર્થે મોરબીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દીકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

[પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે આઈડી પ્રુફ સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ખેલૈયાઓને ફરજિયાત આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું અંતમાં જાહેર કરાયુ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા*

Hello Morbi

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજા ની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક*

Hello Morbi

Leave a Comment