
મોરબીના નવલખી રોડ પર કુબેર નગર માં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ત્રિલોકધામ મંદિરે તારીખ ૧૯-૫-૨૦૨૩ ને શુક્રવારના રોજ ધામધૂમથી ભવ્ય રીતે શની જયંતિ મહત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે જેમાં ૭-૩૦ કલાકે મહાઆરતી અને ૮ વાગ્યે કેકકટિંગ કરી શનિ મહારાજ નો જન્મદિવસ ઉજવાશે જેમાં ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા શ્રી ત્રિલોક ધામ સેવાઆશ્રમ ટ્રસ્ટના મહંત શ્રી નવનીત ભારતી ની યાદીમાં જણાવ્યું છે
