
શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ
શ્રી રઘુવંશ શીરોમણી શ્રી રામચંદ્ર ભગવાન જન્મભૂમિ અયોધ્યા ના પાવન ધામમાં શ્રી બાપા સીતારામ સત્સંગ મંડળ સાણંદ આયોજીત શ્રી રામ કથા પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ વ્યાસપીઠે બીરાજી સંગીતમય શૈલીમાં રસપાન કરાવતા હાજર સાણંદ, વિરમગામ, ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, અમદાવાદ અનેક શહેરના રઘુવંશી સમાજ પરિવારના અંદાજીત ૯૫૦ ભક્તજનો હાજરી આપી શ્રી રામ કથા નું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રી રામ કથા પ્રારંભ
તારીખ – ૨૭-૦૫-૨૩ ને શનિવાર
શ્રી રામ કથા વિરામ
તારીખ – ૪-૦૬-૨૩ ને રવિવાર


