
*સલાયા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો.*
સલાયા માં Rdનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભ્યાન તથા શ્રમદાન કાર્યક્રમ યોજાયો.જેમાં સલાયાના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરી અમે શ્રમદાન કરી લોકોને સફાઈ બાબતે જાગૃત કરવામાં આવ્યા.જેમાં સલાયા તળાવ ની પાળ પાસે આવેલ પાળેશ્વર મહાદેવ મંદિર પાસે સફાઈ કરવામાં આવેલ હતી જેમાં સલાયા નગર પાલિકા સ્ટાફ તથા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા તેમજ આગેવાનો જોડાયા હતા. અને સ્વચ્છતા કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું.
