
માણેકવાડા ખાતે આજરોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ:
31 ઓકટોબર 2025 ને શુક્રવાર ના રોજ *બોલ કડાકળ સીતારામ બાપુની મઢી,માણેકવાડા – મોરબી* ખાતે *બોલ કડાકળ સીતારામ બાપુની 17મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન થયેલ છે* આ ભવ્ય સંતવાણીમાં શૈલેષ મહારાજ,બિંદુ રામાનુજ અને મિલન પટેલ જેવા ભજનિક કલાકારો ઉપસ્થિત રહેશે.આ સંતવાણી સાંભળવા ભજનપ્રેમીઓ ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છે.
