
સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉંમર વર્ષ 73) જે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કર ના પિતાશ્રી અને સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેક ના જમાઈ તા. ૩૦/૦૧/૨૦૨૪ ના શ્રીજીચરણ પામેલ છે.
તેમનું બેસણું તથા સસરાપક્ષ ની સાદડી ૦૨/૦૨/૨૦૨૪ શુક્રવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ શ્રી જલારામ પ્રાર્થનામંદિર અયોધ્યાપુરી મેઈનરોડ મોરબી રાખેલ છે.
