• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

દશનામ ગોસ્વામી સમાજની આરતી દશ નામ ની તા 26 મી એ સંતો મહંતો ની ઉપસ્થિતિ માં લોન્ચ થશે

શ્રી મહા મંડલેશ્વર કનકેશ્વરીદેવી માં સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ના સાધુ સંતો મહંતો દશનામ સંગઠનો એ આરતી ને બિરદાવી લાભ લેવા અનુરોધ કર્યો.

રાજકોટ કાલાવડ ના રહેવાસી અને કથાકાર કે પી બાપુ ગોસ્વામી ને કૌશિકગીરી ના સ્વર માં મધુર સંગીત માં ગવાયેલી ને લેખક દેવાંગગીરી ગોસ્વામી હસ્તે લખાયેલી જે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત એવી આરતી દશનામ ની સમાધિ મહિમા સહિત ગાથા રજૂ કરતી આ આરતી સાધુ સંતો મહંતો ના વરદ હસ્તે તા ૨૬/૧૧ ના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે આ આરતી ને મહામંડલેશ્વર પૂ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી શ્રી કંકેશ્વરીદેવીજી જૂનાગઢ પંચ દશનામ જુના અખાડા ના શ્રી બુદ્ધગીરી બાપુ સહિત સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ને વિવિધ રાજ્ય ના સંતો ને મહંતો જાણીતા ભજનિક કલાકારો વિવિધ દશનામ ગોસ્વામી સમાજ ના સંગઠનો ધાર્મિક સંસ્થાઓ એ આરતી ને આવકારી ને લાભ લેવા અનુરોધ કર્યો છે.આ આરતી દશનામ ની સાધુ ફિલ્મસ નામની યુ ટ્યુબ ચેનલ પર તા ૨૬/૧૧ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે રજૂ થશે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે ખાસ જોવા યાદી માં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકા પ્રજા ને સુખકારી આપી શકતી નથી ધારાસભ્ય મસ મોટી વાતો કરી પ્રજા ને ગુમરાહ કરે છે: રમેશભાઈ રબારી*

editor

*HELLO MORBI:મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ સ્કુલમાં પત્રકાર એસો. દ્વારા આઇ લવ મોરબી નિબંધ સ્પર્ધા યોજાઇ: સોશ્યલ મિડિયના અતિરેકથી દુર રહેવા વિદ્યાર્થીઓને ટકોર*

editor

*સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી*

Hello Morbi

Leave a Comment