*આજ રોજ તારીખ ૨૭.૦૩..૨૦૨૫ ના રોજ દાતા શ્રી દ્વારા સરવડ પ્રા.આ.કેન્દ્ર ને પીવાના પાણી માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું..*(*અમિત રાઠોડ દ્વારા*)
આજ રોજ તારીખ ૨૭.૦૩.૨૦૨૫ ના રોજ પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે સ્વ.માણેકબેન નારણભાઇ શેરશીયા ,સ્વ.મગનભાઇ નારણભાઇ શેરશીયા,સ્વ.વિપુલભાઈ મગનભાઇ શેરશીયા ,સ્વ.સરોજબેન દિનેશભાઈ શેરશીયા ના સ્મરણાતેં દુર્લભજી નારણ ભાઈ શેરશીયા તથા તેમના પરિવાર ના હસ્તે પ્રા.આ.કેન્દ્ર ખાતે સેવા લેવા આવતા દર્દીઓ માટે પીવાના પાણી નું વોટર કૂલર દાન પેટે અર્પણ કરવામાં આવ્યું…આ તકે પ્રા.આ.કેન્દ્ર મેડિકલ સરવડ ના મેડિકલ ઓફિસર ડો.અક્ષય સુરાણી અને પંકજ પીઠડીયા દ્વારા તેમના સેવાકીય કાર્ય ને બિરદાવવામાં આવ્યું..

