
બાલંભા:તા ૨૫(*લલિત નિમાવત દ્વારા*)આજરોજ બાલંભા મુકામે પ્રખર રાષ્ટ્રવાદી અને અંત્યોદયના પ્રણેતા અને જનસંઘી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે બાલંભા ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ના ત્રિવેણી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ કોસા અધ્યક્ષ જાદવજીભાઈ રાઘવાની જોડીયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી હાતિમ ભાઈ ત્રિવેદી ભરતભાઈ રાવલ અજયભાઈ રામપરિયા જીવરાજભાઈ રામપરીયા દિનેશભાઈ પરમાર છગનભાઈ દલવાડી ભીમજીભાઇ કાચા ગૌરીબેન દાફડા તેમજ ભાજપ કાર્યકર્તા બહેનો ભાઈઓ જોડાયા હતા



