રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને મ્હાત આપી છે. જન્મતાની સાથે જ બાળકને વેંટીલેટર પર રાખવામાં આવ્યુ હતુ. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ 14 દિવસ આપેલ સારવારના અંતે બાળકે કોરોનાને મ્હાત આપી. અતિ ગંભીર પરિસ્થિતિમાં ઓક્સિજન પર રહેલ બાળકે કોરોનાને મ્હાત આપતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

