જામનગર જિલ્લા-તાલુકા પંચાયત ચુંટણી પ્રચાર અંતર્ગત, આજરોજ ફલ્લા ખાતે, કેન્દ્રીય મંત્રી માન. શ્રી પુરૂષોતમ રૂપાલા સાહેબ સાથે, અલિયા, ખીમરાણા અને ખારવા જિ.પં. બેઠકો માટે, જનસભાને સંબોધન કરતી વખતે, ગ્રામ્ય જીવનસ્તરને વધુ ગરિમામય બનાવવા, ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા સૌ ગ્રામજનોને નમ્ર અપીલ કરી.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ……..
શરદ એમ.રાવલ..હડિયાણા..
