

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા માં માર્કેટિંગ યાર્ડમાં નવા ચેરમેન તરીકે જીવણસગ શિવુભા પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેશભાઈ બીજલભાઈ મકવાણા ની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા.અને જોડિયા તાલુકાનભાજપના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા.ચિરાગ વાંક.ભીખાભાઇ નદાસણા.અને અન્ય યાર્ડના સદસ્યો અને જોડિયા APMC ના કર્મચારીઓ અને જામનગર જિલ્લા રજીસ્ટાર અધિકારી અને સ્ટાફ ની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….

જોડિયા તાલુકા મીડિયા
સેલ કન્વીનર
શરદ એમ.રાવલ. હડિયાણા..
