

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા લીંબુડા ગામ ના વતની એવા ધનજીભાઈ નથુભાઇ મારવાણીયા ના પુત્રનું કોરોના કાળ દરમ્યાન દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.પ્રવીણભાઈ ધનજીભાઈ મારવાણીયા તેમની સંભારણા યાદી માટે સ્વ.પ્રવીણભાઈ ના પુત્ર ચી. અભી પ્રવીણભાઈ મારવાણીયા દ્વારા ફલા ગામ સંપ થી નર્મદાની પાઇપલાઇન દ્વારા લીંબુડા ગામને મળતા પીવા ના પાણી પાઇપલાઇન મા મુકેલા એર વાલ્વ માંથી વેસ્ટ નીકળતું પાણી નો સદુઉયોગ કરવાનો વિચાર આવતા નીચેના પાણી સ્ટોરેજ માટે નીચે માટીની નાદ નળ વાળી મુકી ને ત્યાં થી પસાર થતા વટેમાર્ગુ તથા ખેત મજુર અને માલધારી પશુપાલકોને ચરાવવા જતા બધા લોકોને પાણી પીવા ની સારી સગવડ મળેલ છે…..
શરદ એમ.રાવલ.. હડિયાણા..
