રિપોર્ટર. શરદ એમ.રાવલ.
ગામ.હડિયાણા.તા.જોડિયા
જી.જામનગર…………….

જામનગર જિલ્લાના અને તાલુકાના શેખપાટ ગામે લાબરિયા(ભરવાડ) સમાજના જય મચ્છો માતાજી મંદિરે અષાઢી બીજ ના પાવન અવસર નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ નું ગામના આગેવાનો એ ફુલહાર અને શાલ ઓઢાડી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ ના નિવેછજની પ્રસાદી માં ઉપસ્થિત રહ્યા હતા. અને રાઘવજીભાઈ પટેલ દ્વારા માતાજીના દર્શન કર્યા હતા. તમામ ભરવાડ સમાજને પાવન અવસર પર હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.અને કોટે મોર ટહુકિયા..વાદળ વીજળી ચમકી. મારા રૂદિયાને મારો વ્હાલો સાંભળ્યો. હી આવી રે આવી આપણી વ્હાલી અષાઢી બીજની આપને અને આપના પરિવારજનો ને અમારા ભરવાડ સમાજ દ્વારા હાર્દિક શુભેચ્છા…….
