


આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગામે જામનગર જિલ્લાના પચાયત પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા અને જોડિયા તાલુકાના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા અને જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન કે. પટેલ.અને જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશ ભાઈ મકવાણા અને જોડિયા તાલુકા પંચાયતના ઉપ. પ્રમુખ.શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ની આગેવાની હેઠળઆશરે 1500 જેટલા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં વાવડી ગ્રામ પંચાયતના સરપંચ શોભનાબેન વી. મકવાણા.અને ઉપ.સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી અને આહીર સમાજ વાવડી ના પ્રમુખશ્રી પ્રભાતભાઈ આર. બાલસરા અને આહીર સમાજના આગેવાનો સુખાભાઈ મકવાણા. કારૂભાઈ સોનારા.રવાભાઇ એમ. ડાંગર.જેસંગભાઈ પીઠાભાઈ મકવાણા અન્ય સાથે મળી ને આશરે 1500 જેટલા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…….
જોડિયા તાલુકા ભાજપ 





મીડિયા સેલ કન્વીનર
શરદ એમ.રાવલ.. હડિયાણા…
