

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે રાણેકપર થી મોરબી તરફનો માર્ગ સતત ગાબડા ધારી થઈ જતા હાલ વર્ષાઋતુમાં એ માર્ગ પરથી પસાર થવું જોખમી અને સમાજ જનક બન્યું હતું જેથી રાણેકપર ગામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ દ્વારા જાત મહેનત જિંદાબાદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ રાણેકપર થી મોરબી નો આશરે ત્રણ કિલોમીટર ના અંતરે નો માર્ગ સતત ગાબડા ધારી હોય તેને સમગ્ર ગામ પંચાયતની બોડી અને ગ્રામજનોએ તે માર્ગ ના ખાડા પૂરી રાહદારીઓ અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ સમા બન્યા છે જે તસવીરમાં નજરે પડે છે
