
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવાર ના રોજ દશેરા ના પર્વ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીત ના અગ્રણીઓ એ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
પ્રભુભાઈ નકુમ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળ.
