માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વન દિવસ નિમિતે વન મહોત્સવ ઉજવાયો આ ઉત્સવ માં બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકાર ના વુક્ષો નું રોપણ કરી ને આ દિવસ ને વુક્ષારોપણ દિવસ બનાવ્યો હતો
બાળક વુક્ષ નું મહત્વ સમજે અને વધુ મા વધુ વુક્ષો વાવવાનો આગ્રહ રાખે એ માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
વન છે તો જીવન છે આ સૂત્ર ને ઉજાગર કરતો આજનો આ 21માર્ચ વિશ્વ વન દિવસ સુંદર રીતે ઉજવવામાં આવ્યો