પરિણામો બાદ શ્રી કાંતિભાઈ અમૃતિયા પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્ર અધ્યક્ષ જે પી નડાજી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રૂપાલા સાહેબ, આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ તથા સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા વિ.ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઉ.પ્ર. ના પરિણામો અંગે વિશદ ચર્ચા કરી હતી…
આ મુલાકાતોની થોડી યાદગાર તસવીરો….