માળીયા ના સરવડ ગામ ખાતે આગામી 9મી એપ્રિલે તોરણીયાનુ રામામંડળ ભજવાશે.સરવડ ગામ ના શાંતિલાલ રામજીભાઈ સરડવા તેમજ તેમના પુત્ર મનીષ શાંતિલાલ સરડવા દ્વારા સરવડ ગામ ખાતે આગામી તા.09/04/2022 ને શનિવારે નકલંકધામ તોરણીયાનુ રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને સરવડ ગામ ખાતે પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે
