*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી -માળીયા હાઈવે પર અમરનગર પાસે રવિવારે થયેલા માર્ગ અકસ્માતને અત્યંત દુઃખદ ઘટના ગણાવી આ અકસ્માતમાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે*.
*મુખ્યમંત્રીશ્રીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કમનસીબ 5 વ્યક્તિઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતક દીઠ ૪ લાખ અને આ અકસ્માતના ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂપિયા ૫૦ હજારની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે*.
…….
