
તારીખ:21/6/2022 ના રોજ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણે જાણીએ છે એમ ‘ યોગ બનાવે નિરોગી ‘ અને સાચું સુખ નિરોગી મુખ આવા સૂત્ર ને ઉજાગર કરતો આજનો આ સોનેરી દિવસ યોગ દિવસ તરીકે ઉજવાયો. આ ઉજવણી માં શિક્ષકો અને શાળા ના વિદ્યાર્થીઓ ને ભાગ લીધો હતો પહેલા સમૂહ માં અને પછી બાળકો એ અલગ અલગ બીજા ઘણા યોગ કર્યા હતા ત્યારબાદ શિક્ષકો દ્વારા યોગ નું શું મહત્વ છે ? અને યોગ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની ચેતન સાહેબે સુંદર સમજ આપી બધા જ બાળકોએ આ ઉજવણી માં ઉત્સાહ થી ભાગ લીધો હતો અને આ રીતે આ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ સુલતાનપુર શાળા માં સફળ રહ્યો હતો
‘:યોગ બનાવે શરીર નિરોગી મન ને રાખે ચેતનવંતુ ”
