ટંકારા: *ટંકારાના આર્યવીરો* દ્વારા ગાયોમાં એક વિશેષ *(લંપી વાયરસ)* પ્રકારનો રોગ અત્યારે વિશ્વ મહમારી તરીકે જોવા મળી રહ્યો છે ત્યારે *ગાય માતાના રક્ષણ* માટે આર્ય સમાજ ટંકારાની યુવા પાખ આર્યવીર દળ ટંકારા દ્વારા ટંકારાની શેરીઓને ગલીઓમાં રોગથી પીડિત અને રોગ ન આવે તે માટે *ઔષધીય યુક્ત લાડુ* બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા જેથી કરીને ગાયોના જીવન બચાવી શકાય આજે દિવસેને દિવસે અસંખ્ય ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે તેને બચાવવા માટે આર્યવીર દળ ટંકારા રાત્રે પૂરા ટંકારામાં ફરીને બધી જ ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવવામાં આવ્યા છે
