*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

મોરબી મા સિધ્ધિવિનાયક કા રાજા ના દરબાર મા આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ લાલાભાઈ આચાર્ય દ્વારા ગણેશ મહોત્સવ નું જાજરમાન આયોજન મોરબી તમેજ મોરબી જીલા ના ધર્મ પ્રેમી જનતા માટે ધાર્મિક ઉસત્વનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં રાજકીય અને સામાજિક તેમજ દરરોજ બોહડી સંખ્યા મા લોકો મહા આરતી મા ઉપસ્થિત રય આ ધાર્મિક ઉત્સવ નો લાભ લઈ ધન્યતા અનુભવે છે
ગણેશ મહોત્સવ ના ચોથા દિવસે આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ લાલાભાઈ આચાર્ય ના આમંત્રણ માંન આપી ટંકારા ના સામાજિક અને રાજકીય આગેવાનો બોહડી સંખ્યા માં મહા આરતી નો અને લાભ લીધો હતો. અને ટંકારા મહિલા મંડળ અને રાજકીય સામાજિક આગેવાનો એ આયોજક અરવિંદભાઈ બારૈયા નું ગણપતિ ના મૂર્તિ સ્વરૂપે સન્માન કર્યું હતું આ ગણેશ મહોત્સવ ના જાજરમાન આયોજન મા મહાઆરતી નો લાભ લેવાથી ધન્યતા અનુભવી હતી અને આયોજકો નો આભાર માનવામાં આવ્યો હતો
