જામનગર ખાતે NSUI ના નવ નિયુક્ત હોદેદારોની વરણી
જામનગર ખાતે તા.19/12/22 ના રોજ NSUI ના હોદેદારોની વરણી થતા જામનગર NSUI ના જિલ્લા પ્રમુખ તરીકે સન્નીભાઈ ઉમેશભાઈ આચાર્ય ની નિયુક્તિ થતા ચોમેરથી શુભકામનાઓનો પાઠવવામાં આવી રહી છે.નાની ઉમરે ખુબ મોટી જવાબદારી વહન કરતા સન્નીભાઈ વિદ્યાર્થીઓમાં ખુબ જ લોકપ્રિય છે.સમાજોપયોગી અને લોકાભિમુખ કાર્યો સતત કરતા રહે એવી અંતરની શુભકામનાઓ.
શુભેચ્છક :
લલિતભાઈ એમ. નિમાવત
ઉપપ્રમુખશ્રી
રામાનંદી સાધુ સમાજ
ધ્રોલ જોડીયા તાલુકા મંડળ
