તા 17/01/2023 ના રોજ ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા સંકુલના બાળકોને ગાયત્રી પરિવાર વિશે તેમજ બાળકોમાં આધ્યાત્મિક ગુણ કેળવાય તે અંગેની સમજ આપવામાં આવી હતી સાથે ગાયત્રી પરિવાર માંથી વસોયા સાહેબ તેમજ ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલના પ્રિન્સિપાલ ભગવાનજીભાઈ કાનાણી દ્વારા ક્રિષ્ના કોલેજ ના બાળકો ને યોગ ની જીવન ઉપીયોગીતા વીશે જાણકારી આપવામાં આવી હતી. અંતમાં ઉમા વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર ગીરધરબાપા પનારા દ્વારા ગાયત્રી પરીવાર ના તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો………………………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………………

