
*અવસાન નોંધઃ-મોરબી*
સ્વ.કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.વ.૮૦) તે સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટક ના ધર્મપત્નિ , ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી તથા ઉષા બેન ના માતુશ્રી તેમજ સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ, સ્વ.અમૃતલાલ કાનજીભાઈ કક્કડ તથા ગોરધનભાઈ કાનજીભાઈ કક્કડ ના બહેન નું તા.૮-૫-૨૦૨૩ સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગત નું બેસણું તથા પિયર પક્ષ ની સાદડી તા.૧૨-૫-૨૦૨૩ શુક્રવાર સાંજે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ,સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.
*કોટક પરિવાર તથા કક્કડ પરિવાર ના જયશ્રી કૃષ્ણ.*
