
મોરબી તા ૯આજરોજ વીરતા અને દેશભક્તિ ના પ્રતિક મહારાણા પ્રતાપજી ની જન્મજ્યંતિ નિમિતે યોગીરાજસિંહ જાડેજા શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ જય માતાજી સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે સરબત તેમજ ઠંડા પીણાં વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં 4000 જેટલાં લોકો એ સરબત પીને કાર્યકર્તા ભાઈયો ને આશીર્વાદ આપ્યા હતા.


