
રવાપર તા ૧૫ આજ રોજ રવાપરા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ની આફત ની પુવૅ તૈયારી ના ભાગરૂપે કાચા મકાનો અને છાપરા માં રહેતી જનતાને સ્થાળાંતર કરાવતા રવાપર સરપંચ શ્રી નિતિનભાઈ ભટાસણા, તલાટીમંત્રી વિમલભાઈ, નવીનભાઈ ભટાસણા,સભ્ય કિશોરભાઈ,અજયભાઈ ચાવડા, યોગેશભાઈ મેદપરા અને પંચાયત કચેરી ના કમૅચારીઓ સહિત ના લોકો એ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી.

