
*(હેમાંશુ પોપટ દ્વારા)* જોડીયા: આજરોજ જોડિયા વકીલ મંડળ ની બેઠક પ્રમુખશ્રી વી.એસ.માનસાતા સાહેબ ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી જેમાં નીચે મુજબનો ઠરાવ કરવામાં આવેલ છે.
વર્ષ – ૨૦૨૪ માટે બાર એસોસીએશન ના હોદાદારો ની વિગત નીચે જણાવ્યા પ્રમાણે છે
હોદો
નામ
મોબાઈલ નંબર
૯૮૭૯૫ ૮૫૪૭૫
વરણી
પ્રમુખશ્રી
વી. એસ. માનસાતા |
બીનહરીફ
ઉપ પ્રમુખશ્રી
જે.ડી.માંકડ
૯૪૨૭૨ ૨૬૨૮૯
બીનહરીફ
સેક્રેટરી શ્રી
એ. પી. માંકડ
૯૪૨૭૫ ૧૪૦૮૯
બીનહરીફ
ખજાનચી શ્રી
એમ.વાય.તન્ના
૭૭૭૭૯ ૨૫૬૪૭
બીનહરીફ
ઉપરોકત જણાવેલ નામે મુજબની યાદી આપણી માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ને મોકલવામાં આવેલ છે જે દરેક માનનીય સભ્યોના ધ્યાન પર છે અને કબુલ મંજુર છે
આ ઉપરાતં જોડિયા વકીલ મંડળ ની કારોબારી સમીતીમાં ઉપર જણાવેલ હોદેદારો વાળા ના ૪ સદસ્યો સીવાય નીચે મુજબના સદસ્યો કારોબારી સમીતી ના સભ્યો રહેશે. આમ કુલ ૭ સભ્યો ની કારોબારી સમીતી રહેશે.
હોદો
કારોબારી સભ્યશ્રી
કારોબારી સભ્યશ્રી
કારોબારી સભ્યશ્રી
નામ
આર. બી. પંડયા
જે. જે. પરમાર
ડી.જે.ભીમાણી
મોબાઈલ નંબર
૯૮૭૯૫ ૫૭૬૦૨
૮૧૬૦૧ ૩૩૫૫૩
૯૪૨૮૩ ૧૭૦૯૦
