
રાજકોટ તા ૧૭ મુળ મોટા દહીસરા હાલ રાજકોટ પરેશભાઈ લીલાધરભાઇ પુજારા તે લીલાધર મગનલાલ પુજારા ના પુત્ર તેમજ ચમનલાલ મોહનલાલ દક્ષિણી સામપર ના જમાઈ ઉંમર વર્ષ ૫૫ નુ આજરોજ દુઃખદ અવસાન થયેલ છે પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
સદગત નુ ઉઠમણું ત્થા પિયર પક્ષ ની સાદડી તા ૧૯-૧-૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સમય ૪ થી ૫ કલાકે સોમનાથ મહાદેવ મંદિર રામેશ્વર ૬ વિરાટ નગર મેઇન રોડ નાલંદા સ્કૂલ ની સામે સહકાર રોડ ની પાછળ રાજકોટ
