• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અયોધ્યા નિજ મંદિરમાં ભગવાન શ્રીરામ સારી રહ્યા છે ત્યારે મોરબી પરશુરામ ધામખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે*

જય શ્રી રામ..જય મહાદેવ..જય પરશુરામ..
આગામી તારીખ 22 ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિર માં બિરાજમાન થવાનાં હોય ત્યારે મોરબી પરશુરામ ધામ ખાતે 500 થી વધુ લોકો દ્વારા 7500 દિવડા ની મહાઆરતી તેમજ પ્રસાદ નું આયોજન રાખેલ છે. આ સાથે 1992 માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકો નું પણ સન્માન રાખેલ છે.

Related posts

*ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા*

Hello Morbi

*HELLO MORBI:માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ દેશી દારૂ લી-૯૫૦* *કી.રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*ઘાંટવડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ સ્ટેડિયમ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment