• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અયોધ્યા નિજ મંદિરમાં ભગવાન શ્રીરામ સારી રહ્યા છે ત્યારે મોરબી પરશુરામ ધામખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે*

જય શ્રી રામ..જય મહાદેવ..જય પરશુરામ..
આગામી તારીખ 22 ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિર માં બિરાજમાન થવાનાં હોય ત્યારે મોરબી પરશુરામ ધામ ખાતે 500 થી વધુ લોકો દ્વારા 7500 દિવડા ની મહાઆરતી તેમજ પ્રસાદ નું આયોજન રાખેલ છે. આ સાથે 1992 માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકો નું પણ સન્માન રાખેલ છે.

Related posts

*ટંકારામાં પોલીસ જમાદાર મુકેશભાઈ ચાવડા માટે 13 ફેબ્રુઆરી ત્રિપલ ખુશી લાભદાયક બની છે!!!*

Hello Morbi

*મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment