
જય શ્રી રામ..જય મહાદેવ..જય પરશુરામ..
આગામી તારીખ 22 ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિર માં બિરાજમાન થવાનાં હોય ત્યારે મોરબી પરશુરામ ધામ ખાતે 500 થી વધુ લોકો દ્વારા 7500 દિવડા ની મહાઆરતી તેમજ પ્રસાદ નું આયોજન રાખેલ છે. આ સાથે 1992 માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકો નું પણ સન્માન રાખેલ છે.
