
(*લલીત નિમાવત દ્વારા*) બાલંભા: આજરોજ તારીખ – 30 .6 .2024 ના રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ બાલંભા ગામે ઉપસ્થિત રહી બાલંભા ગામની જનતા સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો તેમાં ઉપસ્થિત શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે જેઠાલાલ ભાઈ અઘેરા ભરતભાઈ દલસાણીયા કિશોરભાઈ મઢવી રસિકભાઈ ભંડેરીહાતીમભાઈ ત્રિવેદી ભરતભાઈ રાવલ છગનભાઈ સોનગરા સવજીભાઈ ગોહિલ બાલંભા ગામના સરપંચ હિતેશભાઈ ઉપસરપંચ ચેતનભાઇ રામપરિયા અજાભાઈ ટોયેટા તેમજ બાલંભા ગામના 7 ન્યુઝ ચેનલ ચલાવતા પ્રેસ રિપોર્ટર હિતેશભાઈ રાઠોડ સાથે બાલંભા ગામ ના દરેક સમાજના અગ્રણીઓ તેમજ ગામની જનતા જોડાય હતી

