
મોરબી:તા ૧૨ આવતી કાલ તારીખ ૧૩-૩-૨૫ ને ગુરૂવાર હોળીની રાત્રે ૯:૦૦ કલાકે દરબારગઢ ખોડિયાર માતાજી ના મંદિર ખાતે ૫૧ દીવડાની આરતી માટેલ મંહત શ્રી ખોડીદાસબાપુ કરશે તો ભક્ત જનોને દશૅન કરવા પધારવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
આરતી પૂર્ણ થતાની સાથે છેલ્લા અઢાર વર્ષ થી યોજાતી પદ યાત્રા ૧૯ માં વર્ષે રથસાથે રાત્રે ૯-૩૦ કલાકે માટેલ સુધીની રથસાથે પદયાત્રા પ્રસ્થાન થશે તેવું આયોજક દ્વારા જણાવવામાં આવ્યુ છે
