• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા.

Related posts

*ટંકારા;ગઈકાલે રમજાન** *ઈદ નું શાનદાર ઝુલુસ કોમી એકતા સાથે*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના સજજનપર ગોસ્વામી સમાજનું ગૌરવ*

editor

*HELLO MORBI:આપઘાત કરવા નીકળેલી મહિલાને 181 મહિલા હેલ્પલાઇન મોરબી દ્વારા જીવ બચાવાયો*

editor

Leave a Comment