• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જેની જાણ વીરપુરવાસીઓને થતા ખુશીનો માહોલ છવાયો હતો. ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

આ અંગે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’

 

Related posts

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

Hello Morbi

*HELLO MORBI:મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે*

editor

*મોરબીમાં કાળા કાચ વાળી ગાડી, બુલેટ અને ફોનમાં ગપાટા મારતા વાહન ચાલકો ઝપટે ટ્રાફિક શાખા દ્વારા સપાટો બોલાવી 112 વાહનચાલકોને ઝપટે લીધા : રૂ.54100 દંડ વસુલ*

Hello Morbi

Leave a Comment