• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જેની જાણ વીરપુરવાસીઓને થતા ખુશીનો માહોલ છવાયો હતો. ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

આ અંગે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’

 

Related posts

*HELLO MORBI: જબલપુર ખાતે ટંકારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું*

editor

*મોરબી ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓ સમક્ષ મદદની અપીલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા બનેલ વણશોધાયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment