
*ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગર પાલિકા) દુઃખદ અવસાન:*
સ્વ. જયંતીલાલ લવજીભાઈ પૂજારા (પૂર્વ કાઉન્સિલર, જૂના જનસંઘી, આર.એસ.એસ વાળા) ના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા), જેઓ નીલાબેન (જ્યોતિબેન) શૈલેષકુમાર ચોલેરા ના માતૃશ્રી,
સ્વ.ચીમનલાલ લવજીભાઈ પૂજારા, સ્વ. જમનાદાસ લવજીભાઈ પૂજારા અને કૃષ્ણકુમાર લવજીભાઈ પૂજારા ના ભાભિશ્રી, જેઓ નરેન્દ્રભાઇ, હસુભાઈ અને ચંદ્રવદનભાઈ ચીમનલાલ પૂજારા ના કાકિશ્રી નું દુઃખદ અવસાન રાજકોટ મુકામે થયેલ છે.
સદગતની અંતિમ યાત્રા, તા.10/2/26, બપોરે 12 કલાકે રાજકોટ ખાતે નીલાબેનના નિવાસ સ્થાનેથી નીકળશે.
જય દરિયાલાલ, જય શ્રીકૃષ્ણ
ઓમ શાંતિ શાંતિ શાંતિ:
