
*મોરબી ના જુના જનસંઘી, સેવા ના ભેખધારી,લોહાણા સમાજ અગ્રણી ગીરીશભાઈ જશરાજભાઈ ઘેલાણી નો આજે જન્મદિન.*
*જીવન ના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ.*
મોરબી ના જુના જનસંઘી, સેવા ના ભેખધારી, મોરબી જલારામ ધામ ના પ્રમુખ, લોહાણા સમાજ અગ્રણી શ્રી ગીરીશભાઈ જશરાજભાઈ ઘેલાણી નો જન્મ તા.૧૮-૭-૧૯૫૫ ના રોજ થયેલ. તેઓએ આજે જીવન ના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરેલ છે. તેમના જન્મદિવસ નિમિતે ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
