અવસાન નોંધ

મોરબી: જયાબેન કિશોરચંદ્ર કાનાબર તે કિશોરચંદ્ર રામદાસ કાનાબાર (આમરણ વાળા) ના ધર્મપત્ની અને નયનાબેન ચિમનલાલ બુદ્ધદેવ , કુસુમબેન મુકેશકુમાર ખખર, નિશાબેન જયેશ કુમાર કક્કડ, તથા દિલીપભાઈ, અને પરેશભાઇના માતુશ્રી તેમજ ઠા.નારણદાસ લાલજી ભાઇ ભોજાણી (સજનપર વાળા)ના સુપુત્રી અને વજુભાઇ અને વિનોદ ભાઈ ના બેનનું તા .૧૪ / ૧ / ૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ટેલિફોનિક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા :- ૧૫ /૦૧ /૨૧ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
દિલીપભાઈ :- 8320297339
પરેશભાઇ :- 9879552586
નીતાબેન :- 6353414288
પિયર પક્ષ
વૃજલાલભાઈ :- 9879125344
વિનુભાઇ :- 9879772425
