–: અવસાન નોંધ:–
હડિયાણા ગામે સોની પરિવારના સતી માતાજીના મંદિર ના પૂજારી સ્વ.મહેન્દ્રભાઈ તુલસીદાસ કુબાવત ના ધર્મ પત્ની અને તેમના પુત્ર જયેશભાઇ મહેન્દ્રભાઈ કુબાવત ના માતુશ્રી સ્વ ભાનુબેન મહેન્દ્રભાઈ કુબાવત ઉ.વ..73 નું તા.12.02.2021 ને
શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે.સદગત નું બેસણું તા.15.02.2021 ને સોમવાર ના રોજ 4 થી 6 કલાકે તેમના નિવાસ્થાને મંદિર હડિયાણા ખાતે રાખેલ છે…
શરદ એમ.રાવલ.હડિયાણા..
