

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને કરાવ્યો*
*પ્રધાનમંત્રીશ્રી આ વેળાએ ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા* .*
*પ્રધાનમંત્રીશ્રી એ આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.*



