જાંબુડા ગામે સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દી ઓ અને તેમના સગા વ્હાલા ઓ માટે જાંબુડા પાટિયા પાસે આવેલ શ્રી ઉમા વિદ્યા સંકુલ માંથી આશરે 25 જેટલા ટિફિન ની એટલે કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હું એ સેવા માં સાથ સહકાર આપવા ત્યાં રોજ સવારે થી સાંજ સુધી રોકાણ કરી ને સેવા કરવા ની ઉત્તમ તક મળી છે.હું શરદ એમ.રાવલ અને શ્રી ઉમા વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેકટર શ્રી ગિરધરભાઈ એચ.પનારા પણ ઉમદા સેવા કરી રહ્યા છે……..

શરદ એમ.રાવલ..હડિયાણા..
