આજરોજ તા.૧૨/૦૬/૨૧ ના રોજ પડધરી તાલુકા ના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ના લોકો માટે કોરોના રસીકરણ રાખેલ હતું . જેમાં બહોળી સંખ્યા માં તરઘડી ના લોકો એ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ને સફળ બનાવવા પ્રા.આ.કેન્દ્ર સરપદડ ના ડો.પંકજકુમાર શર્મા,ડો.અપૂર્વ ત્રિવેદી, સુપરવાઈઝર માનસિંહભાઈ પરમાર, હેલ્થ ઓફિસર અનિષભાઈ ખાન , આરોગ્ય ઓફિસર દિવ્યરાજસિંહ ઝાલા,પંકજભાઈ મેંદપરા,કલ્પેશભાઈ વાડોલીયા,શારદાબેન મેતા, ઉપરાંત તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ રંગણી,સરપંચશ્રી હીરાભાઈ ફાંગલીયા તેમજ આશાવર્કર બહેનો ની સાથે સાથે ઘણા બધા લોકો એ જહેમત ઉઠાવેલ હતી.
