


મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ ભાઈ જાની, પોલાભાઈ પટેલ, નિર્મિત કક્કડ સહીત ના અગ્રણીઓ દ્વારા શહેર ના વિવિધ મંદીરો એ શિશ ઝુકાવી સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ હતુ.



લી.
નિર્મિત કક્કડ
મંત્રી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી.
