*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
“હાફિઝ સોહીલ બાપુ કાદરી અને સબીર બરકાતી તેમજ ફારૂક બરકાતી હાજરી આપશે”
વાંકાનેર શકતી પરા વિસ્તારમાં પવિત્ર મોહરમ શરીફ નિમિત્તે યાદે શહીદ-એ-આઝમ મહેફિલ એ નાત શરીફ નો કાર્યક્રમ હુસેની કમિટી દ્વારા તારીખ 28 8 2021 ના રોજ શનિવારે રાત્રે 9:30 કલાક ઈશાની નમાઝ બાદ રાખવામાં આવ્યો છે જેમાં હુસેની કમિટીના સભ્યો કાર્યકરો ફિરોજભાઈ ઘોના અને હુશેની કમિટી ના સભ્યો સહિત સમગ્ર શક્તિપરા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ આગેવાનો યુવાનો હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે
