શરદ એમ.રાવલ.. હડિયાણા..
જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા તાલુકા પંચાયતના પ્રમુખ
રવિ સોમ બે દિવસ જોડિયા તાલુકામાં તિરુપતિ તાલુકાના ગામડાઓમાં થયેલ નુકશાનનો તાગ મેળવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ નથાભાઇ સાવરીયા અને જોડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઇ ભીમાણી જોડીયા તાલુકાની કોંગ્રેસની ટીમ સાથે બાલંભા કુનડ હડિયાણા હીરાપર પ્રવાસ કરી સરપંચ પાસેથી વિગતો મેળવી હતી અને પ્રમુખ તાલુકાના દરેક તલાટી કમ મંત્રીને સંદેશો પાઠવીને નુકસાની અંગેની વિગતો મગાવી છે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવાસમાં જોડિયા તાલુકાના માજી પ્રમુખ અમરશીભાઈ ઝાલા અને જોડિયા તાલુકાના પંચાયતના સદસ્ય બાવલા ભાઇ નૃત્ય અને જોડિયા તાલુકાના માજી પ્રમુખ બીજલભાઇ ખીમાણીયા અને સેવા દળના પ્રમુખ ભરતસિંહ અને હાજી બારૈયા અને લખતર ગામના માજી સરપંચ ભરતભાઈ ચનીયારા વગેરે જોડાયા હતા…
