*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*
*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તારીખ 13 ટંકારાના સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી હરેશભાઈ ભાલારા ની...
